મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારા ખાતે મહર્ષિ દયાનંદજીની જન્મજયંતિની ઉજવણી સમયે આરોગ્ય કર્મચારીઓની અવિરત સેવા


SHARE







ટંકારા ખાતે મહર્ષિ દયાનંદજીની જન્મજયંતિની ઉજવણી સમયે આરોગ્ય કર્મચારીઓની અવિરત સેવા

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ત્રણ દિવસ સુધી હજારો લોકો ત્યાં આવ્યા હતા ત્યારે ટંકારા આવેલા તમામ લોકોને આરોગ્ય સેવાઓ સારી રીતે મળી રહે તે માટે આરોગ્ય અધિકારી અને કર્મચારીઑ દ્વારા વ્યવસ્થા ઊભી કરી હતી આ સેવાઓ માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કવિતા જે. દવે દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ અને ડૉ ડી.બી મહેતા, ડૉ.સંજય શાહ, ડૉ. ડી.વી બાવરવા, ડૉ.હાર્દિક રંગપરિયા, ડૉ.વિપુલ કારોલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ સાવડી  નેસડા (ખા) લજાઈના અધિકારી કર્મચારીઓએ સેવા આપેલ હતી તેમજ પ્રચાર પ્રસાર ની કામગીરી ઇન્ચાર્જ ડી.એન. સંઘાણી દ્વારા કરવામાં આવેલ હતી આ કાર્યક્રમ દરમ્યાન કુલ ૧૫૩૦ લોકોને  આરોગ્યની વિવિધ સેવાઓ આપવામાં આવેલ હતી આ આરોગ્ય સેવાઓ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ડી.જી બાવરવા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેશ કે. તથા તાલુકા હેલ્થ વીઝીટર ભાવનાબેન પટેલ દ્વારા સારી વ્યવસ્થા પૂરી પાડેલ હતી






Latest News