માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે ભગડા મામા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબીના શનાળા ગામે ભગડા મામા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી નજીકના શનાળા ગામે ભગડા મામાનું મંદિર આવેલ છે ત્યાં ઓવરબ્રીજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તેમ છે જેથી કરીને આ મુદે સામાજિક કાર્યકર દ્વારા સીએમને લેખીત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, શનાળા ગામે ભગડા મામા ચાર રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામ થાય છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા નિરવરવા માટે ત્યારે ભગડા મામા ચાર રસ્તા ખાતે ઓવરબ્રીજ બનાવવામાં આવે તે જરૂરી છે જેથી કરીને વહેલી તકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી લોકો વતી તેને માંગ કરેલ છે






Latest News