મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ભડિયાદ ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો


SHARE









મોરબીના ભડિયાદ ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાનાં ભડિયાદ ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈ વય મર્યાદાના લીધે નિવૃત્તિ થયા છે જેથી તેનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ તકે આચાર્ય કૈલાશભાઈ સાવરિયા, સીઆરસી કોર્ડીનેટર ઉમેશભાઇ પટેલ સહીતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈને નિરોગી જીવન માટેની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મુકેશભાઈ હુંબલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી






Latest News