વાંકાનેરના રાતડિયા ગામે ચાલતા કામની સરપ્રાઇઝ વિઝિટ કરતાં જીજ્ઞાસાબેન મેર
Morbi Today
મોરબીના ભડિયાદ ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો
SHARE
મોરબીના ભડિયાદ ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો
મોરબી તાલુકાનાં ભડિયાદ ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈ વય મર્યાદાના લીધે નિવૃત્તિ થયા છે જેથી તેનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ તકે આચાર્ય કૈલાશભાઈ સાવરિયા, સીઆરસી કોર્ડીનેટર ઉમેશભાઇ પટેલ સહીતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈને નિરોગી જીવન માટેની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મુકેશભાઈ હુંબલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી









