મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબી: વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નવા હોદેદારોની જાહેરાત


SHARE







મોરબી: વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નવા હોદેદારોની જાહેરાત

વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ પ્રાંત બેઠક સારંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાઈ હતી તેમાં સૌરાષ્ટ પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોવાણી દ્વારા મોરબી જીલ્લાના નવનિયુક્ત હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી

જેમાં મહેન્દ્રભાઈ સવસાણી વિશ્વ હિન્દૂ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ પ્રમુખ, નિલેશભાઈ જાકાસણીયા બજરંગદળ જીલ્લા સંયોજક, મહેશભાઈ રબારી બજરંગદળ જીલ્લા સહસંયોજક, દુર્ગાવાહિની જિલ્લા સહસંયોજિકા તરીકે અનન્યાબેન કુણપરા, હેતલબેન બજાણીયા અને પુજાબેન અઘારાની વરણી કરેલ છે જ્યારે માતૃશક્તિ જીલ્લા સંયોજિકા તરીકે શીતલબેન પનારા, માતૃશક્તિ જીલ્લા સહસંયોજિકા તરીકે જયશ્રીબેન જગોદણા અને શીતલબેન કુણપરાની વરણી વિશ્વ હિન્દૂ પરિષદ દ્રારા જાહેરાત કરવામાં આવી છે






Latest News