મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાંથી રજડતા ઢોરને પકડવા માટે વધુ એક વખત પાલિકામાં રજૂઆત


SHARE







મોરબીમાંથી રજડતા ઢોરને પકડવા માટે વધુ એક વખત પાલિકામાં રજૂઆત

મોરબી શહેરના જુદાજુદ વિસ્તારમાં દિવસેને દિવસે રજડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને આખલા યુધ્ધ પણ થાય છે ત્યારે મોરબીના લોકોને આ પીડામાંથી મુક્તિ આપવા માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી પાલિકાના ચીફ ઓફિસરને સામાજિક કાર્યકર અબ્દુલ એમ. બુખારી દ્રારા લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં વોર્ડ નં.૧૧ ના સ્થાનિકોને અવારનવાર આખલા યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરે છે અને ઘણી વખત નાના મોટી ઇજાઓ પણ થતી હોય છે આટલું જ નહીં લોકોના વાહનોમાં પણ નુકશાન થય છે તેમજ ઘણી વખત રસ્તા બંધ થઈ જાય છે જેથી કોઈ જીવલેણ અકસ્માત થાય તે પાહેલા રજડતા ઢોરને પકડવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News