મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં ‘સહકાર પ્રતિજ્ઞા દિવસ’ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાંથી રજડતા ઢોરને પકડવા માટે વધુ એક વખત પાલિકામાં રજૂઆત


SHARE









મોરબીમાંથી રજડતા ઢોરને પકડવા માટે વધુ એક વખત પાલિકામાં રજૂઆત

મોરબી શહેરના જુદાજુદ વિસ્તારમાં દિવસેને દિવસે રજડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને આખલા યુધ્ધ પણ થાય છે ત્યારે મોરબીના લોકોને આ પીડામાંથી મુક્તિ આપવા માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી પાલિકાના ચીફ ઓફિસરને સામાજિક કાર્યકર અબ્દુલ એમ. બુખારી દ્રારા લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં વોર્ડ નં.૧૧ ના સ્થાનિકોને અવારનવાર આખલા યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરે છે અને ઘણી વખત નાના મોટી ઇજાઓ પણ થતી હોય છે આટલું જ નહીં લોકોના વાહનોમાં પણ નુકશાન થય છે તેમજ ઘણી વખત રસ્તા બંધ થઈ જાય છે જેથી કોઈ જીવલેણ અકસ્માત થાય તે પાહેલા રજડતા ઢોરને પકડવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News