મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન


SHARE















મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન

મોરબી જિલ્લામાં ગૌશાળા ધરાવતા તથા ગૌશાળા કરવા ઇચ્છુક લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સ્નેહમિલનો કાર્યક્રમ પણ યોજાશે

આ કાર્યક્રમ તા. ૪/૪/૨૦૨૪ ને ગુરુવારે ગેલેક્સી પ્રાકૃતિક ફાર્મ, સજનપર(મોરબી) ખાતે રાખેલ છે. અને તેમાં ૬૦ થી ૭૦ વ્યક્તિઓનો સમાવેશ કરવાનો છે જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે તેમાં નામ લખાવવા આયોજકોએ જણાવ્યુ છે અને મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા કે ગૌશાળા કરવા ઇચ્છુક વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન ૯૪૨૬૨૩૨૪૦૦ નંબર ઉપર વોટસએપ કરીને કરાવવાનું છે અને પ્રાકૃતિક  ખેતીમાં રસ ધરાવતા લોકો પણ આવકાર્ય છે. આ તાલીમનો સમય  સવારે ૯.૩૦ થી ૧.૦૦ રહેશે. જેમાં ફિલ્મ શો, પ્રેક્ટીકલ તથા સાહિત્ય દ્વારા નિશુલ્ક તાલીમ આપવામાં આવશે અને આ તાલીમમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, ભરત પરસાણા, પ્રાણજીવન કાલરિયા, જિલેશ કાલરિયા, ડૉ. મનુભાઇ કૈલા વગેરે હાજર રહેશે અને તેઓ જરૂરી માર્ગદર્શન આપશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News