ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટયાર્ડમાં નવ નિર્મિત ફાર્મર શેડ-ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ


SHARE













વાંકાનેર માર્કેટયાર્ડમાં નવ નિર્મિત ફાર્મર શેડ-ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર માર્કેટયાર્ડમાં જણસ ની આવક સતત વધી રહી છે ત્યારે યાર્ડમાં નવનિર્મિત ફાર્મર શેડ અને ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


ચંદ્રપૂર પાસે આવેલ  માર્કેટયાર્ડમાં દિવસે દિવસે જણસની આવક વધી રહી છે, યાર્ડનું વાર્ષિક ટર્નઓવર પણ વધી રહ્યું છે, ત્યારે ખેડૂતો વધુ માલ ની ઉતરાઈ કરી શકે અને ખાસ કરીને ચોમાસા દરમ્યાન પણ જણસ સુરક્ષિત રાખી શકાય તે માટે  નવાં ફાર્મર શેડ અને ગોડાઉનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ તકે યાર્ડ નાં ચેરમેન શકીલ પીરઝાદા, નવઘણભાઈ મેઘાણી, હરદેવસિંહ જાડેજા, ઈરફાન પીરઝાદા, અશ્વિનભાઈ મેઘાણી, ચૌધરીભાઈ, બાદીભાઈ  તથા વેપારીઓ, કમિશન એજન્ટો,પૂર્વ કર્મચારીઓ હાજર રહ્યા હતાં.






Latest News