મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે પાટીદાર સમાજની કાજલ હિંદુસ્તાનીના વિરોધમાં મહારેલી 


SHARE







મોરબીમાં કાલે પાટીદાર સમાજની કાજલ હિંદુસ્તાનીના વિરોધમાં મહારેલી 

મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને પાટીદાર સમાજની દીકરીઓને કાજલ હિંદુસ્તાનીએ જાહેર કાર્યક્રમમાં વાણી વિલાસ કરીને બદનામ કરેલ છે જેથી કરીને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં પ્રચંડ રોષ છે અને કાલે તા ૩૦ ને શનિવારે સવારે ૧૦:૦૦ વાગ્યે પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે

થોડા સમય પહેલા સુરતની એક સભા પાટીદાર સમાજની દીકરીઓ વાલીઓ, માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે કાજલ હિન્દુસ્તાનીએ અભદ્ર ટિપ્પણી કરી હતી જેથી કરીને તેના વિરોધમાં સમગ્ર મોરબી જિલ્લામાં પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે કાલે શનિવારે કલેકટરને આવેદનપત્ર આપીને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવશે અને કાલે મોરબીમાં પહેલા મહારેલી યોજાશે ત્યાર પછી આવેદનપત્ર આપવામાં આવશે આ રેલીમાં મોરબી જિલ્લાના પાટીદાર સમાજને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. આ રેલી કાલે સવારે ૧૦ વાગ્યે મોરબીમાં સરદાર પટેલની પ્રતિમા પાસેથી શરૂ કરવામાં આવશે






Latest News