મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મયુર પુલ નીચે ઝૂપડામાં રહેતા પરિવારનો સલામત સ્થળે જવા પોલીસની સૂચના


SHARE











મોરબીમાં મયુર પુલ નીચે ઝૂપડામાં રહેતા પરિવારનો સલામત સ્થળે જવા પોલીસની સૂચના

મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજાનું રિપેરિંગ કામ કરવામાં આવનાર છે જેથી કરીને ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડાશે અને તેના માટે ૩૪ ગામને એલર્ટ કરાયા છે જો કે, મચ્છુ-૨ ડેમના ગેઇટ રીપેરીંગ માટે નદીમાં પાણી છોડવામાં આવશે ત્યારે મયુર પુલની નીચેના ભાગમાં ઝૂપડામાં રહેતા પરિવારના લોકોની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેઓને ત્યાંથી સલામત સ્થળે જવા માટેની સૂચના આપવામાં આવેલ છે તેમજ ત્યાં લારી ગલ્લા રાખીને વેપાર કરતાં વેપારીઓને પણ ત્યાંથી સલામત સ્થળે તેના લારી ગલ્લા લઈ લેવા માટેની સૂચના આપવામાં આવેલ છે ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા






Latest News