મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજીની હાજરીમાં સંતસંગનું આયોજન 


SHARE











મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજીની હાજરીમાં સંતસંગનું આયોજન 

આગામી તા ૨૩ ના રોજ મહામંડલેશ્વર ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ મોરબી આવી રહ્યા છે ત્યારે વિશ્વની સહુથી મોટી ગીતા લાયબ્રેરી, ગીતાજી ગુરુકુળ તથા આયુર્વેદ ઉપચાર કેન્દ્ર જ્યાં લાખો ગૌ માતા આશ્રય લઈ રહી છે વૈદીક યજ્ઞો અને સાધુ સંતોનો વિસામો આ ગીતાજ્ઞાન સંસ્થામાં થવા જઈ રહ્યો છે અને મોરબીના આંગણે આ સંતોનું આગમન થવા જઈ રહ્યું છે તો મોરબીની સેવાભાવી સંસ્થાઓ, દાનવીરો તેમજ મોરબીની જાહેર જનતાને સંતોના દર્શન તેમજ આશીર્વાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે તા.૨૩ ને શનિવારે સવારે ૯થી ૧૦ શ્રીમતિ કૃતિકા આકાશ ઘડિયાળીના નિવાસ સ્થાને, શુભ ટાવર બીજો માળ, સરદારબાગની પાછળ, મોરબી (મો.૯૭૨૭૮ ૬૯૦૯૦) અથવા મોરબી પાલિકા ચેરમેન મનસુખભાઈ પ્રજાપતિ (મનુકાકા-૯૮૭૯૧ ૭૫૨૭૭)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News