મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો મોરબીના ગોર ખીજડીયા પાસે કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી: પાંચની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લોકસાહિત્યકાર રાજુ આહિરનું રા'ના રખોપા દેવાયતની ડેલીએ ગીત રિલીઝ


SHARE













મોરબીના લોકસાહિત્યકાર રાજુ આહિરનું રા'ના રખોપા દેવાયતની ડેલીએ ગીત રિલીઝ

ટંકારા તાલુકાના ગજડી ગામના લોકસાહિત્યકાર રાજુભાઈ આહિરનું રા'ના રખોપા દેવાયતની ડેલીએ ગીત Rajubhai Ahir Official યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું છે. અને રિલીઝ થતાની સાથે જ ઘણા લોકોએ ગીતને નીહાળ્યું હતું. આ ગીતની રચના રાજુભાઈ આહિરના પિતા સ્વ. દેવાયતભાઈ આહિર દ્વારા કરવામાં આવી હતી. અને સ્વ. દેવાયતભાઈ આહિરએ તેમની હયાતિમાં લખેલ "અમર છે એક નામ" પુસ્તકનું પણ ટુંક સમયમાં વિમોચન કરવામાં આવશે તેમા પણ ગુજરાતભરના સાધુ-સંતો અને કલાકારોની ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કેલોકસાહિત્યકાર રાજુભાઈ આહિરે સૌરાષ્ટ્રભરમાં લોકડાયરાના કાર્યક્રમો કરેલ છે. તેમજ પોતાની યૂટ્યૂબ ચેનલમાં પણ "પાળિયાની વ્યથામેવાડનો મોભીઆહિરતાની સત્ય ઘટનાઆહિરની ઉદારતા અનૈ દાતારીમાં ની મમતાજોગીદાસ ખુમાણના જીવનની વાતબાપ અને દિકરાની વાત સહિતની અનેક ઇતિહાસની વાતો અપલોડ કરેલ છે અને તે હાલમાં લોક સાહિત્યકારની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ છે.




Latest News