ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નિના ચકચારી ખુનના કેશમા આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં પત્નિના ચકચારી ખુનના કેશમા આરોપીનો નિર્દોષ છુટકારો

મુળ મધ્યપ્રદેશનો સાહીલખાન ઉર્ફે સોનુ રાસીદખાન રહે. ભોપાલ વાળો મોરબીના એક કારખાનામાં પોતાની પત્નિ રાધાબેનની સાથે રહીને મજુરી કામ કરતો હતો.વર્ષ ૨૦૧૯ ના તા.૮-૮-૨૦૧૯ના રોજ આ સોનુએ તેની પત્નિ રાધાબેનનુ ગળુ દબાવીને હત્યા નીપજાવી તેવો કેશ પોલીસે નોંધ્યો હતો.તથા ઈ.પી.કો.ની કલમ ૩૦ર મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુના નંબર ૧૨૪/૧૯ મુજબ ગુનો દાખલ થયેલો હતો.

આ કેશ મોરબીના મહે. પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી.દેવધરા સાહેબની કોટમાં સેશન્સ કેશ નંબર ૯૫/૨૦૧૯ થી ચાલી જતા જજસાહેબે બચાવપક્ષના વકીલ પુષ્પાબેનની ધારદાર દલીલોને લક્ષમાં લઈને આરોપી સાહીલખાન ઉર્ફે સોનુભાઇને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.આ કામના આરોપી સોનુ ઉર્ફે સાહીલખાન પઢાણ તરફે બચાવ પક્ષના વકીલ મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતી પુષ્પાબેન કૌશીકભાઇ ભટ્ટ રોકાયેલ હતા






Latest News