મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના તુલસીભાઈ કાસુન્દ્રાના પત્ની કાંતબેનના અવસાનના પગલે રાત્રે ધુન-ભજનનું આયોજન


SHARE











મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના તુલસીભાઈ કાસુન્દ્રાના પત્ની કાંતબેનના અવસાનના પગલે રાત્રે ધુન-ભજનનું આયોજન

મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના અગ્રણી તુલસીભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની તથા મનોજભાઇ, જયેશભાઈ, દિપકભાઈ તથા યોગેશભાઈના માતૃશ્રી સ્વ.કાન્તાબેનનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલી આપવા માટે ધૂન-ભજન રાખેલ છે.જેમા કલાકાર તરીકે બેબીમીતલબેન તથા સાથી કલાકારો ધૂન-ભજન કરશે.આજે તા.૧૬-૬ ને રવિવારે રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી ઘુનડા(ખાનપર) ગામે તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાને ત્યાં ધુન-ભજનનું આયોજન કરાયેલ છે.જેથી સર્વ લોકો તથા સગા-સ્નેહીજનોને પધારવા કાસુન્દ્રા પરિવારએ ભાવભર્યુ આમંત્રણ આપેલ છે. વરસાદ ન હોય કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ છે.






Latest News