ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના તુલસીભાઈ કાસુન્દ્રાના પત્ની કાંતબેનના અવસાનના પગલે રાત્રે ધુન-ભજનનું આયોજન


SHARE













મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના તુલસીભાઈ કાસુન્દ્રાના પત્ની કાંતબેનના અવસાનના પગલે રાત્રે ધુન-ભજનનું આયોજન

મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના અગ્રણી તુલસીભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની તથા મનોજભાઇ, જયેશભાઈ, દિપકભાઈ તથા યોગેશભાઈના માતૃશ્રી સ્વ.કાન્તાબેનનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલી આપવા માટે ધૂન-ભજન રાખેલ છે.જેમા કલાકાર તરીકે બેબીમીતલબેન તથા સાથી કલાકારો ધૂન-ભજન કરશે.આજે તા.૧૬-૬ ને રવિવારે રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી ઘુનડા(ખાનપર) ગામે તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાને ત્યાં ધુન-ભજનનું આયોજન કરાયેલ છે.જેથી સર્વ લોકો તથા સગા-સ્નેહીજનોને પધારવા કાસુન્દ્રા પરિવારએ ભાવભર્યુ આમંત્રણ આપેલ છે. વરસાદ ન હોય કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ છે.






Latest News