મોરબી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓને કિટનું વિતરણ કરાયું મોરબીમાં ઓફિસ પાસેની લોબીમાં સુવાની ના પાડતાં વૃદ્ધની છરીના ઘા ઝીકિ ત્રણ શખ્સોએ કરી હત્યા જમીન કૌભાંડની FIR સામે જ શંકા: મોરબીમાં અંગૂઠા છાપ મહિલાએ ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કર્યા ?, મહિલા અને જમીન લેનાર સરપંચ સામે ગુનો નોંધાયો વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતાને ગાળો આપનારને સમજાવવા ગયેલા યુવાનને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો વાંકાનેરના કલાવડી નજીક ઇકો ગાડીના ચાલકે ત્રીપલ સવારી એક્ટિવાને હડફેટે લેતા એક યુવાનનું મોત, બેને ઇજા મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: ચાર શખ્સ પકડાયા વાંકાનેરમાં માવતરે રહેતી મહિલાએ મુંબઈમાં રહેતા તેના પતિ સામે ત્રણ તલાક આપતા ગુનો નોંધાવ્યો મોરબીના બેલા ગામે એસિડ પી ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના તુલસીભાઈ કાસુન્દ્રાના પત્ની કાંતબેનના અવસાનના પગલે રાત્રે ધુન-ભજનનું આયોજન


SHARE











મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના તુલસીભાઈ કાસુન્દ્રાના પત્ની કાંતબેનના અવસાનના પગલે રાત્રે ધુન-ભજનનું આયોજન

મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના અગ્રણી તુલસીભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની તથા મનોજભાઇ, જયેશભાઈ, દિપકભાઈ તથા યોગેશભાઈના માતૃશ્રી સ્વ.કાન્તાબેનનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલી આપવા માટે ધૂન-ભજન રાખેલ છે.જેમા કલાકાર તરીકે બેબીમીતલબેન તથા સાથી કલાકારો ધૂન-ભજન કરશે.આજે તા.૧૬-૬ ને રવિવારે રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી ઘુનડા(ખાનપર) ગામે તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાને ત્યાં ધુન-ભજનનું આયોજન કરાયેલ છે.જેથી સર્વ લોકો તથા સગા-સ્નેહીજનોને પધારવા કાસુન્દ્રા પરિવારએ ભાવભર્યુ આમંત્રણ આપેલ છે. વરસાદ ન હોય કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ છે.








Latest News