મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે બહુચર માતાજીના મંદિરે ઉમા કળશ પૂજન-મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના નાની વાવડી ગામે બહુચર માતાજીના મંદિરે ઉમા કળશ પૂજન-મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા ઉમિયા મહિલા સંગઠન સમિતિ તેમજ મોરબી ઉમિયા સંગઠન સમિતિ તથા સમસ્ત નાની વાવડી ગામના પાટીદાર પરિવાર દ્વારા કળશ પૂજન અને મહાઆરતીનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ નાની વાવડી ગામે આવેલ બહુચર માતાજીના મંદિરે રાખવામા આવ્યો હતો આ કાર્યક્રમમાં જે પરિવારજનોના ઘરે ઉમા કળશનું સ્થાપન કર્યું હતું તે કળશ સાથે લઈને આવ્યા હતા અને પૂજન કર્યું હતું. તેની સાથે આ તકે અન્ય પરિવારવજનોને કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સંગઠન સૌરાષ્ટ્રના અધ્યક્ષ સરોજબેન મારડિયા, સંગઠન સમિતિ સિદસરના કે.એમ. ભુવા, મોરબી જિલ્લા પ્રમુખ ડો. પ્રો. નયનાબેન ભાલોડીયા, ઉપ્રમુખ કંચનબેન કાનાણી, મંત્રી રીનાબેન ભાલોડીયા અને મોરબી તાલુકા પ્રમુખ હંસાબેન રંગપરિયા ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવવા જયંતીભાઈ પડસુંબીયા, ગણેશભાઈ પડસુંબીયા, પ્રવીણભાઈ રૂપાલા, સંગીતાબેન પડસુંબીયા, રસીલાબેન પડસુંબીયા અને દયાબેન પડસુંબીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News