મોરબીમાં મુસ્લિમ બિરદારોએ નમાજ અદા કરીને એકમેકને પાઠવી ઈદની શુભકામના: સબજેલમાં પણ ઈદની ઉજવણી કરાઇ
મોરબીની ધર્મમંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અનાવરણ કરાયું
SHARE
મોરબીની ધર્મમંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અનાવરણ કરાયું
મોરબીના શનાળાથી ઘૂનડા રોડ પર આવેલ ધર્મ મંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ લોકો દ્વારા મૂકવામાં આવેલ છે તેના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બગથળા નકલંક ધામના મહંત દામજી ભગત, ટંકારા પડધરીના ધરાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિતના રાજકિય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા