મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની ધર્મમંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અનાવરણ કરાયું


SHARE















મોરબીની ધર્મમંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અનાવરણ કરાયું

મોરબીના શનાળાથી ઘૂનડા રોડ પર આવેલ ધર્મ મંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ લોકો દ્વારા મૂકવામાં આવેલ છે તેના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બગથળા નકલંક ધામના મહંત દામજી ભગત, ટંકારા પડધરીના ધરાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિતના રાજકિય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા






Latest News