મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી
Breaking news
Morbi Today

મોરબીમાં હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા ૨૫ માં સમૂહ લગ્નમાં ૫૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા


SHARE













મોરબીમાં હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા ૨૫ માં સમૂહ લગ્નમાં ૫૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબીમાં કોમી એકતાના પ્રતીક હાજી અહેમદ હુસેનમિંયા બાપુની અધ્યક્ષતામાં ખરા અર્થે જરૂરતમંદ હિન્દુ-મુસ્લિમ યુવક-યુવતીઓના સમુહ લગ્ન એક મંચ ઉપર યોજાયા હતા જેમા નિકાહ તેમજ શાસ્ત્રોકત લગ્નવિધી બાદ દિકરીઓને કન્યાદાન આપવામાં આવુ હતુ.

ગુજરાતભરમાં એકતાનો સંદેશ પુરો પાડવામાં સારું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેમ મોટા ભાગની વિવિધ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સેવાકીય પ્રવૃતિ અંતર્ગત જાણીતું રહ્યું છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું પણ આગવું સ્થાન હોય તેમ કોમી એકતાના પ્રતિક હિન્દુ મુસ્લિમ સમાજના ૫૧ દુલા દુલ્હન ને એક જ મંચ નીચે એકતાના સંદેશ સ્વરૂપે મુસ્લિમ સમાજના ધર્મગુરુ દ્વારા કલમા અને હિન્દુ શાસ્ત્ર મુજબ હિન્દુ સમાજના ધર્મગુરુ દ્વારા કન્યાદાન કરાવી પ્રભુતામાં પગલાં પાડી જીવનસાથી સાથે સારું જીવન જીવિત બની ખોટા ફિઝુલ ખોટા ખર્ચા થી લોકો બચે અને જરૂરત મંદ ગરીબ મધ્યમ વર્ગના દીકરી દીકરા નું કન્યાદાન નિકાહ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા યોજાય તેવા એકતાના સંદેશ સાથે મોરબીના સૈયદ અહેમદ હુસેન મીયા બાપુ દ્વારા ૨૫ માં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો તેમાં ચાર મુસ્લિમ અને ત્રણ હિન્દુ સમાજના દુલ્હન દુલ્હન ના જોડા એક મંડપ નીચે હિન્દુ મુસ્લિમ પરંપરા અનુસાર મોરબીના મતવા સમાજના જમાત ખાને યોજાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાવા અહેમદશા ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સારી એવી જેમ જ ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શૈલેષભાઈ રાવલ એ કર્યું હતું.






Latest News