વાંકાનેરમાં ભિક્ષા વૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા ૨૫ માં સમૂહ લગ્નમાં ૫૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા


SHARE







મોરબીમાં હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા ૨૫ માં સમૂહ લગ્નમાં ૫૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબીમાં કોમી એકતાના પ્રતીક હાજી અહેમદ હુસેનમિંયા બાપુની અધ્યક્ષતામાં ખરા અર્થે જરૂરતમંદ હિન્દુ-મુસ્લિમ યુવક-યુવતીઓના સમુહ લગ્ન એક મંચ ઉપર યોજાયા હતા જેમા નિકાહ તેમજ શાસ્ત્રોકત લગ્નવિધી બાદ દિકરીઓને કન્યાદાન આપવામાં આવુ હતુ.

ગુજરાતભરમાં એકતાનો સંદેશ પુરો પાડવામાં સારું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેમ મોટા ભાગની વિવિધ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સેવાકીય પ્રવૃતિ અંતર્ગત જાણીતું રહ્યું છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું પણ આગવું સ્થાન હોય તેમ કોમી એકતાના પ્રતિક હિન્દુ મુસ્લિમ સમાજના ૫૧ દુલા દુલ્હન ને એક જ મંચ નીચે એકતાના સંદેશ સ્વરૂપે મુસ્લિમ સમાજના ધર્મગુરુ દ્વારા કલમા અને હિન્દુ શાસ્ત્ર મુજબ હિન્દુ સમાજના ધર્મગુરુ દ્વારા કન્યાદાન કરાવી પ્રભુતામાં પગલાં પાડી જીવનસાથી સાથે સારું જીવન જીવિત બની ખોટા ફિઝુલ ખોટા ખર્ચા થી લોકો બચે અને જરૂરત મંદ ગરીબ મધ્યમ વર્ગના દીકરી દીકરા નું કન્યાદાન નિકાહ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા યોજાય તેવા એકતાના સંદેશ સાથે મોરબીના સૈયદ અહેમદ હુસેન મીયા બાપુ દ્વારા ૨૫ માં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો તેમાં ચાર મુસ્લિમ અને ત્રણ હિન્દુ સમાજના દુલ્હન દુલ્હન ના જોડા એક મંડપ નીચે હિન્દુ મુસ્લિમ પરંપરા અનુસાર મોરબીના મતવા સમાજના જમાત ખાને યોજાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાવા અહેમદશા ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સારી એવી જેમ જ ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શૈલેષભાઈ રાવલ એ કર્યું હતું.






Latest News