મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકનું મોત


SHARE







હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકનું મોત

હળવદના નવા માલણીયાદ પાસે નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં એક શ્રમિક ડૂબી ગયો હતો જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતકની બોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલ હતી અને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનવાની હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં નવા માલણીયાદ પાસેથી પસાર થતી નર્મદાની માળિયા બ્રાંચ કેનાલમાં ઘણાંદ ગામની સીમ પાસે જયંતીભાઈ ગોવિંદભાઈની વાડી રહેતા અને મજૂરી કામ કરતાં રાજુભાઈ અમરશીભાઈ પગ લપસતા કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલ યુવાનને શોધવા માટે હળવદ પાલિકાની ટિમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી અને નવા માલણીયાદ પાસેથી કેનાલમાં ડૂબી ગયેલા શ્રમિકની બોડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને લાશને પીએમ માટે હળવદની હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News