ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણી માટેની 120 નંગ બોટલો અપાઈ


SHARE













મોરબીના શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણી માટેની 120 નંગ બોટલો અપાઈ

મોરબીના શિવધુન મંડળ રવાપર ક્રિષ્ના સ્કૂલ પાસે વાળા દ્વારા લક્ષ્મીનગર મુકામે પ્રજ્ઞાચક્ષુઓને 120 નંગ એક લિટરની ઠંડા પાણીની  બોટલ આશરે 51,000 રૂપિયાની ભેટ આપવામાં આવેલ છે. પ્રજ્ઞાચક્ષુઓને કામે જાય ત્યારે પીવાનું ઠંડુપાણી મળે તે હેતુથી આ બોટલો આપવામાં આવેલ છે.

મોરબીના શિવધુન મંડળ પરિવાર દ્વારા જુદાજુદા સેવાકીય કાર્ય કરવામાં આવે છે. જેવા કે, આપણી પ્રાચીન સંસ્ક્રુતિ મુજબ સવારમાં પ્રભાત ફેરી અને તેના થકી એકત્રીત થતા અનુદાનમાંથી  તે જ દિવસે જુદી જુદી ગૌશાળામાં ગાયોને ઘાસચારો આપવામાં એ છે. તેમજ એકત્રીત થતું અનાજ દરરોજ પક્ષીઓને સવાર  સાંજ 20 કિલોથી વધુ ચણ નાખવામાં આવે છે તેમજ સરકારી હોસ્પિટલમાં જઈ પ્રસુતિ વિભાગમાં મહિનામાં 10 થી 20  દિવસ કાટલાવાળા  લાડવા પ્રસાદ રૂપે છેલ્લા પાંચ વર્ષથી આપવામાં આવે છે અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રાશન કીટ પણ જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. તથા શોભેસ્વર રોડે અનાથ આશ્રમ તેમજ વૃદ્ધા આશ્રમમાં જરૂરી રાશન કીટ, કર્તવ્ય જીવદયા કેન્દ્રામાં બીમાર પક્ષીઓ માટે મેડિકલ કીટ (દવાઓ), રવાપર  ઘુનડા રોડ ઉપર ઝૂંપડપટીમાં જઇ નાના બાળકોને બટુક ભોજન સહિતની સેવા કરવામાં આવે છે.






Latest News