ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મિત્રને શ્રધ્ધાંજલિ


SHARE













મોરબી જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મિત્રને શ્રધ્ધાંજલિ

મોરબીના જાણીતા શ્રીજી જવેલર્સ વાળા સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું અકાળે અવસાન થતા તેમના આત્મશ્રેયાર્થે તેમના મિત્રોએ અહીંના જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજીને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું તાજેતરમાં અકસ્મીક દુઃખદ અવસાન થતા તેમના મિત્રો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરીને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.આ તકે સદગત રવિનભાઇના મિત્રો તેમજ પકિવારજનોએ તેમના હાથે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો.શ્રી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહીતનાઓ એ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News