મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આડેધડ ભૂગર્ભના કામોથી લોકો હેરાન


SHARE

















વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આડેધડ ભૂગર્ભના કામોથી લોકો હેરાન

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે. અને આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે અને ઠેરઠેર પાણીની મુખ્યલાઈનો તૂટી જવાની સાથે રસ્તાઓની પણ પથારી ફરી ગઈ છે. લોકો હેરાન થઈ રહ્યા છે જેથી કરીને ભટિયા ગ્રામ પંચાયતના વહીવટદારને આ મામલે રજુઆત કરવામાં આવી છે. અને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ચોમાસા દરમ્યાન આડેધડ ખોદકામ કરી યોગ્ય સમારકામ કર્યા વિના ડ્રેનેજ કામ ચાલુ રાખવામાં આવતા હાલમાં સોસાયટીની પાણીની લાઈનો તૂટતા પાણીની સમસ્યા સર્જાય છે. અને વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી તેમજ નબળી કામગીરી હોવાથી વાહનચાલકો સહિતના લોકો હેરાન છે અને સ્ટ્રીટ લાઇટનું રીપેરીંગ પણ વ્યવસ્થા કરવામાં આવ્યું નથી જેથી પારાવાર મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે.




Latest News