મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે


SHARE













વાંકાનેરના માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે

મોરબીના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે અષાઢીબીજ મિત્ર મંડળ- કોઠારીયા (રાજકોટ) દ્વારા ઉજવણી કરાશે.આવતી કાલ તા.૬ ને શનિવારે રાત્રે ૮ કલાકે ગાયોનાં લાભાર્થે ડાક- ડમરૂ(ડાકલા) નો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.જેમાં કલાકારો જીતુભાઈ રાવળ, યોગેશભાઈ રાવળ તથા તેમની ટીમ રાત્રીભર ડાકલાની રમઝટ બોલાવશે.

જયારે તા.૭ ને રવિવારે અષાઢીબીજના રોજ બાવન ગજની ધજા ચડાવાશે.તે ઉપરાંત અસંખ્ય ધજા અષાઢીબીજ નિમિતે ભાવિકભક્તો દ્વારા ચડાવવામાં આવે છે.યાત્રિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાયેલ છે.સર્વે શ્રધ્ધાળુઓને પધારવા મહંત રણછોડદાસજી તેમજ ખોડીદાસબાપુ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.








Latest News