મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતી વિધાલયમાં બેંક દ્વારા જાગૃતિનો સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં ભારતી વિધાલયમાં બેંક દ્વારા જાગૃતિનો સેમિનાર યોજાયો

મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં આઈડીએફસી ફર્સ્ટ બેન્ક લાલપર બ્રાન્ચ દ્વારા વિધાર્થીઓને ટ્રાફિકના નિયમો અને સિગ્નલોની માહિતી જાગૃતિ માટે આપવામાં આવી હતી અને આ સેમિનારમાં બ્રાન્ચ મેનેજર તેમની ટીમે સાથે આવ્યા હતા અને ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે રસ્તા પર લગાડવામાં આવતા ચિહ્નોનું ચોક્કસ પણે પાલન કરવાની સમજૂતી આપી હતી અને શાળાના વિધાર્થીઓએ ટ્રાફિકના નિયમોનું પોતે પાલન કરશે અને અન્ય એક વ્યક્તિને પણ આ સેમિનારની માહિતી આપશે તેવું વચન આપ્યું હતું. તેમજ બેન્કના સ્ટાફે વિધાર્થીઓને બેન્કને લગતી માહિતી પણ આપી હતી. અને અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ તમામ કર્મચારીનો આભાર વ્યકત કર્યો હતો.






Latest News