ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતી વિધાલયમાં બેંક દ્વારા જાગૃતિનો સેમિનાર યોજાયો


SHARE













મોરબીમાં ભારતી વિધાલયમાં બેંક દ્વારા જાગૃતિનો સેમિનાર યોજાયો

મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં આઈડીએફસી ફર્સ્ટ બેન્ક લાલપર બ્રાન્ચ દ્વારા વિધાર્થીઓને ટ્રાફિકના નિયમો અને સિગ્નલોની માહિતી જાગૃતિ માટે આપવામાં આવી હતી અને આ સેમિનારમાં બ્રાન્ચ મેનેજર તેમની ટીમે સાથે આવ્યા હતા અને ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે રસ્તા પર લગાડવામાં આવતા ચિહ્નોનું ચોક્કસ પણે પાલન કરવાની સમજૂતી આપી હતી અને શાળાના વિધાર્થીઓએ ટ્રાફિકના નિયમોનું પોતે પાલન કરશે અને અન્ય એક વ્યક્તિને પણ આ સેમિનારની માહિતી આપશે તેવું વચન આપ્યું હતું. તેમજ બેન્કના સ્ટાફે વિધાર્થીઓને બેન્કને લગતી માહિતી પણ આપી હતી. અને અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ તમામ કર્મચારીનો આભાર વ્યકત કર્યો હતો.






Latest News