મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાયો


SHARE













હળવદના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાયો

હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાઈ જતાં અસરગ્રસ્ત ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. અને નદીના પટમાં કોઈને અવાર જવર ના કરવા માટેની તાકીદ કરેલ છે.

મોરબી સિંચાઇ વિભાગના અધિકારી માહિતી આપતા જણાવ્યુ હતું કે, હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 100  ભરાઈ ગયેલ છે જેથી કરીને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં તેના માટેની તાકીદ કરવામાં આવેલ છે અને હળવદના સુસવાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા, અજીતગઢ, ધનાળા અને રાયસંગપુર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. અને હાલ બ્રાહ્મણી-2 ડેમમાંથી 280 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટેઉ અધિકારી જણાવ્યુ છે.








Latest News