મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં તાજીયા ઠંડા થયા


SHARE











મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં તાજીયા ઠંડા થયા

મોરબીમાં મહોરમ નિમિતે દર વખતની જેમ આશુરાના દિને રાજમાર્ગો પર કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા. જેમાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. અને હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ રાજકીય પક્ષના આગેવાનોની હાજરીમાં ગત રાતે નહેરુગેઇટ ચોકમાં તાજીયા ઠંડા થયા હતા ગઈકાલે રાતે શહેરના મુખ્ય માર્ગના ટ્રાફિકને તાજીયાના ઝુલુસના કારણે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને એક જ રસ્તા ઉપર શહેરનો ટ્રાફિક ચાલતો હતો. જો કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા દ્વારા પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો અને શાંતીપૂર્ણ માહોલમાં મોરબી શહેર અને જીલ્લામાં મહોરમનો પર્વ સંપન્ન થયો હતો.






Latest News