મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુરૂ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિતે સંતો-મહંતોનું પૂજન કરવામાં આવ્યુ


SHARE













મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુરૂ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિતે સંતો-મહંતોનું પૂજન કરવામાં આવ્યુ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા ગુરૂ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિતે મોરબીના વિવિધ સંતો-મહંતો નું પૂજન કરવા માં આવ્યુ હતુ, જે અંતર્ગત મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના મહંત પૂ.અશોકભાઈ જોશી, લોહાણા સમાજના સંત જમનભાઈ હીરાણી (રામ ને ભજી લ્યો), અંબાજી માઁ મંદિર ના મહંત અતુલભાઈ જાની, શ્રી રામધન આશ્રમ ના મહંત પૂ.ભાવેશ્વરી માતાજી તથા પૂ.રત્નેશ્વરી દેવીજી સહીતનાં સંતો-મહંતોનું પૂજન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર ઉપાધ્યક્ષ હિતેશભાઈ જાની, ચિરાગભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, કૌશલભાઈ જાની, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ, નરશીભાઈ રાઠોડ, મનિષભાઈ પટેલ સહીત ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં અગ્રણીઓ જોડાયા હતા.








Latest News