મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આઠ પોલીસકર્મીને એએસઆઈ તરીકે બઢતી


SHARE







મોરબી જીલ્લામાં આઠ પોલીસકર્મીને એએસઆઈ તરીકે બઢતી

મોરબી જીલ્લાના જુદાજુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોમાંથી આઠ પોલીસ કર્મચારીઓને હેડ કોન્સટેબલમાંથી એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવેલ છે.

હાલમાં પોલીસ પાસેથી મળી રહેલા માહિતી મુજબ મોરબી જીલ્લામાં જે આઠ હેડ કોન્સટેબલને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે જેમાં મહેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા, નારણભાઈ હીરાભાઈ છૈયા, પ્રવિણસંગ બનેસંગ ઝાલા, રસિક મનસુખલાલ પટેલ, નગીનદાસ જગજીવનદાસ નિમાવત, વિજયકુમાર પરસોતમભાઈ છાસિયા, નવનીતભાઈ ભરતભાઈ  કાસુન્દ્રા અને પ્રફુલકુમાર જેઠાભાઈ પરમારનો સમાવેશ થાય છે






Latest News