હળવદ તાલુકાનાં સુંદરગઢ ગામે 300 લીટર દેશી દારૂ સાથે એક પકડાયો
દેશના ભાજપના SC - ST ના સાંસદોએ અનામતમાં કોઈ ફેરફાર ન કરવા પત્ર પાઠવ્યો
SHARE
દેશના ભાજપના SC - ST ના સાંસદોએ અનામતમાં કોઈ ફેરફાર ન કરવા પત્ર પાઠવ્યો
તાજેતરમાં સુપ્રિમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી (વર્ગીકરણ) માટેની અનામત માટે મંજુરી આપી હતી જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના SC - ST ના સાંસદોએ આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતે કોઈ ફેરફાર ન કરવા સાંસદોએ લેખીતમાં પત્ર આપી રજુઆત કરી છે જે અંતર્ગત વડાપ્રધાને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. કે, આ વિચાર અને રાય માત્ર સુપ્રિમ કોર્ટની જ છે જેમાં કેન્દ્ર સરકાર કે ભાજપાની રાજ્યની સરકારો તથા ભાજપા આવી કોઈ પણ બાબતનો સમર્થન કરતી નથી અને આવો કોઈ વિચાર પણ કરતી નથી