કચ્છ મોરબીના સાંસદ દ્વારા રેલ્વે-રોડને લગતા પ્રશ્નોની મંત્રીઓને લેખિત-મૌખીક રજુઆત કરાઇ
મોરબીમાં જળ હોનારતના દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે
SHARE
મોરબીમાં જળ હોનારતના દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે
મોરબી 11 ઓગસ્ટ 1779 ના દિવસે હોનારતની ઘટના બની હતી ત્યાર પછીના વર્ષથી તે દિવસે મોરબીમાં મૌન રેલી યોજાઇ છે આવી જ રીતે આ વર્ષે પણ મોરબીમાં મૌન રેલી યોજવાની છે
આગામી 11 મી ઓગસ્ટ ના રોજ બપોરે ૩:૧૫ કલાકે મોરબી નગરપાલિકા ખાતે મચ્છુ જળ હોનારત દિન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત મૌન રેલી તથા મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ મણીમંદિર ખાતે દિવંગતોને શ્રદ્ધાજંલી અર્પણ કરશે. ત્યારે ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને આ ઘટના સ્વજન ગુમાવનાર પરિવારો સહિતના લોકો હાજર રહેશે.