મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ કાનાબાર પરિવારના આત્મશાંતી અર્થે હરિ સ્મરણ ભજન કિર્તનનું આયોજન


SHARE













શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ કાનાબાર પરિવારના આત્મશાંતી અર્થે હરિ સ્મરણ ભજન કિર્તનનું આયોજન

હરિસ્મરણ (ભજન કિર્તન) શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, તેમના ધર્મપત્ની સ્વ.વર્ષાબેન હરેશભાઈકાનાબાર તેમજ પુત્ર સ્વ.હર્ષ હરેશભાઈ કાનાબારનું તા.૭-૮-૨૪ ને મંગળવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.તેમના આત્માની શાંતી અર્થે હરિ સ્મરણ (ભજન કિર્તન) નું આયોજન કરવામાં આવેલ છે.આ હરિ સ્મરણમાં સદ્ગતના સગા-વ્હાલાઓ, પરિચિતો તથા રઘુવંશી સમાજ સાથે મળીને સદ્ગતના આત્માની શાંતી અર્થે પ્રભુને પ્રાર્થના કરસે.આજ તા.૧૦ ને શનિવારના રાત્રે ૯-૩૦ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આ કાર્યક્રમનુ આયોજન શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી અને શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા કરવામાં આવેલ છે.

તારીખ : 11-8 ના રોજ મોરબીમાં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ 11-8-24ને રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની સારવાર કરવામાં આવશે.આ કેમ્પમાં મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા પટેલ દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. 






Latest News