વાંકાનેરના શેખરડી ગામે શાળામાં ચિત્ર, નિબંધ, વકૃત્વ સ્પર્ધા યોજાઇ
Morbi Today
મોરબીમાં તિરંગાનું અપમાન અટકાવવા કોંગ્રેસ પ્રમુખની કલેક્ટરને રજૂઆત
SHARE
મોરબીમાં તિરંગાનું અપમાન અટકાવવા કોંગ્રેસ પ્રમુખની કલેક્ટરને રજૂઆત
મોરબીમાં તા. ૯ ઓગસ્ટથી લઈને ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરેલ છે. જે ખુબ જ આવકાર્ય છે. પરંતુ આ અભિયાન અંતર્ગત ભારત સરકારના ફલેગ કોડ નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહયું છે. જેથી તિરંગાનું અપમાન થતું હોય તેવુ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે ત્યારે મોરબીમાં તાત્કાલીક ધોરણે અપમાનજનક સ્થિતિમાં જે જગ્યાએ તિરંગા લગાવવામાં આવ્યા છે તેને યોગ્ય મન સન્માન સાથે લગાવવામાં તેવી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને ફલેગ કોડ નિયમ મુજબ તિરંગા નહીં લગાવવામાં આવે તો ના છૂટકે પોલીસ ફરિયાદ કરાવવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.









