માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરો


SHARE

















મોરબીમાં શનિવારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરો

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જુદાજુદા કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે મોરબીમાં અમૃતપાર્ક સોસાયટીમાં શનિવારે રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે અને તેનું આયોજન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા કરવામાં આવ્યું છે

મોરબીમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શનિવારે લોક ડાયરો યોજાનાર છે લોક ડાયરો રાત્રે ૯ કલાકે અમૃત પાર્ક સોસાયટી, સેન્ટમેરી સ્કૂલ પાછળ, નવલખી રોડ, મોરબી ખાતે યોજાશે અને લોકડાયરામાં ભજનીક ભાવેશ પટેલ, સાહિત્યકાર અને હાસ્ય કલાકાર દેવેન વ્યાસ, લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયક નિતીનભા ગઢવી, સિંધાભાઈ ભરવાડ, મહેશ મારાજ, પ્રવીણ મહારાજ અને મંજીરાના માણીગર રામભાઈ પ્રજાપતિ પોતાની કલા રજૂ કરશે તેવું દેવેનભાઇ વ્યાસે માહિતી આપતા જણાવ્યુ છે




Latest News