મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી વાંસદડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE









મોરબી વાંસદડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વાંસડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે.પ.પૂ.શ્રી જગદગુરુ દ્વારાચાર્ય મલુક પીઠાધીશ્વર સ્વામી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ કથાનું રસપાન કરાવશે.દીપ પ્રાગટય પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરીમાતાજી (ખોખરા હનુમાનધામ-મોરબી), મહામંડલેશ્વર શિવરામદાસજી (કબીરધામ-મોરબી), મહંત દામજી ભગત (નકલંકધામ-બગથળા), અને લાલપરના ગુરુ મહારાજ ણા હસ્તે કરવામાં આવશે.કથામાં મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે.પોથીયાત્રા તા.26 રોજ બપોરે 1 કલાકે નીકળશે જેમાં જોડાવા જાહેર અપીલ કરાયેલ છે.

મોરબીના એસ.પી. રોડ ઉપર આવેલા પ્રભુરત્ન પાર્ટી પ્લોટ ખાતે વાંસદડિયા પરિવાર દ્વારા તા.26-9 થી તા.2-10 દરમ્યાન દરોજ બપોરે 3 થી 7 દરમ્યાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.






Latest News