મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબી વાંસદડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબી વાંસદડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વાંસડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે.પ.પૂ.શ્રી જગદગુરુ દ્વારાચાર્ય મલુક પીઠાધીશ્વર સ્વામી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ કથાનું રસપાન કરાવશે.દીપ પ્રાગટય પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરીમાતાજી (ખોખરા હનુમાનધામ-મોરબી), મહામંડલેશ્વર શિવરામદાસજી (કબીરધામ-મોરબી), મહંત દામજી ભગત (નકલંકધામ-બગથળા), અને લાલપરના ગુરુ મહારાજ ણા હસ્તે કરવામાં આવશે.કથામાં મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે.પોથીયાત્રા તા.26 રોજ બપોરે 1 કલાકે નીકળશે જેમાં જોડાવા જાહેર અપીલ કરાયેલ છે.

મોરબીના એસ.પી. રોડ ઉપર આવેલા પ્રભુરત્ન પાર્ટી પ્લોટ ખાતે વાંસદડિયા પરિવાર દ્વારા તા.26-9 થી તા.2-10 દરમ્યાન દરોજ બપોરે 3 થી 7 દરમ્યાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.






Latest News