માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી વાંસદડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE

















મોરબી વાંસદડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વાંસડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે.પ.પૂ.શ્રી જગદગુરુ દ્વારાચાર્ય મલુક પીઠાધીશ્વર સ્વામી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ કથાનું રસપાન કરાવશે.દીપ પ્રાગટય પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરીમાતાજી (ખોખરા હનુમાનધામ-મોરબી), મહામંડલેશ્વર શિવરામદાસજી (કબીરધામ-મોરબી), મહંત દામજી ભગત (નકલંકધામ-બગથળા), અને લાલપરના ગુરુ મહારાજ ણા હસ્તે કરવામાં આવશે.કથામાં મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે.પોથીયાત્રા તા.26 રોજ બપોરે 1 કલાકે નીકળશે જેમાં જોડાવા જાહેર અપીલ કરાયેલ છે.

મોરબીના એસ.પી. રોડ ઉપર આવેલા પ્રભુરત્ન પાર્ટી પ્લોટ ખાતે વાંસદડિયા પરિવાર દ્વારા તા.26-9 થી તા.2-10 દરમ્યાન દરોજ બપોરે 3 થી 7 દરમ્યાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.




Latest News