વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ મુબારક


SHARE

















મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ મુબારક

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવવામાં આવશે.

આગામી તા. 24 થી 26 સપ્ટેમ્બર સુધી મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક યોજાનાર છે. ત્યારે આ ઉર્ષમાં મોટી સંખ્યામાં લોકો આવી મોરબી શહેરમાં આવેલી દરગાહ પર માથુ નમાવી પોતાની ઉમ્મીદો પૂરી કરશે. હાલ ઉર્ષને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે તે સમયે મોરબી દાઉદી વ્હોરા સમાજનું દાઅવતનું મરકઝ ધર્મનું મુખ્ય મથક હતું અને સમગ્ર વ્હોરા સમાજનું શિક્ષણ અને તમામ પ્રવૃત્તિ મોરબી શહેરમાં થતી હતી. આમ મોરબી પ્રબળ રાષ્ટ્રવાદની પ્રેરણા સ્વરૂપ અનેક આદર્શ શહેર તરીકે નોંધપાત્ર છે




Latest News