મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સંકલ્પ દિવસ નિમિતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા


SHARE

















મોરબીમાં સંકલ્પ દિવસ નિમિતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા

સંકલ્પ દિન, નિમિત્તે સોમવારે મોરબી જિલ્લા મુકામે ડો. બાબાસાહેબ ની પ્રતિમાને ફુલહાર પહેરાવી  અનુ-સૂચિત સમાજના આગેવાનો દ્વારા 23 સપ્ટેમ્બર ના રોજ લીધેલ સંકલ્પને સાર્થક કરવા કટીબધ્ધતા દર્શાવી હતી અને ગરીબ પીડિત શોષિત વંચિત સમાજના ઉધાર માટે તન મન ધનથી સહયોગી બનવા માટેનો સમુહમાં સંકલ્પ કર્યો હતો. અને આ તકે નાનજીભાઈ સોલંકી, ભરતભાઈ સાગઠીયા, હેમંતભાઈ ચાવડા, મુકેશભાઈ ઉભડિયા, નરસિંહભાઇ વરણ, અશોકભાઈ ચાવડા, કમલેશભાઈ સોલંકી, અનિલભાઈ અંબાલિયા, જયેશભાઇ ખરાં, દક્ષાબેન ખરા.નિકિતાબેન સોલંકી., રમેશભાઈ મકવાણા, મુળીબેન મકવાણા, મનસુખભાઈ રાઠોડ, અધિકાર ખરા, રિધ્ધિસા ખરા, યશ સોલંકી, રમેશભાઈ ચાવડા સહિતના હાજર રહ્યા હતા




Latest News