ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સંકલ્પ દિવસ નિમિતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા


SHARE













મોરબીમાં સંકલ્પ દિવસ નિમિતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા

સંકલ્પ દિન, નિમિત્તે સોમવારે મોરબી જિલ્લા મુકામે ડો. બાબાસાહેબ ની પ્રતિમાને ફુલહાર પહેરાવી  અનુ-સૂચિત સમાજના આગેવાનો દ્વારા 23 સપ્ટેમ્બર ના રોજ લીધેલ સંકલ્પને સાર્થક કરવા કટીબધ્ધતા દર્શાવી હતી અને ગરીબ પીડિત શોષિત વંચિત સમાજના ઉધાર માટે તન મન ધનથી સહયોગી બનવા માટેનો સમુહમાં સંકલ્પ કર્યો હતો. અને આ તકે નાનજીભાઈ સોલંકી, ભરતભાઈ સાગઠીયા, હેમંતભાઈ ચાવડા, મુકેશભાઈ ઉભડિયા, નરસિંહભાઇ વરણ, અશોકભાઈ ચાવડા, કમલેશભાઈ સોલંકી, અનિલભાઈ અંબાલિયા, જયેશભાઇ ખરાં, દક્ષાબેન ખરા.નિકિતાબેન સોલંકી., રમેશભાઈ મકવાણા, મુળીબેન મકવાણા, મનસુખભાઈ રાઠોડ, અધિકાર ખરા, રિધ્ધિસા ખરા, યશ સોલંકી, રમેશભાઈ ચાવડા સહિતના હાજર રહ્યા હતા






Latest News