મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબીમાં સંકલ્પ દિવસ નિમિતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા


SHARE









મોરબીમાં સંકલ્પ દિવસ નિમિતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા

સંકલ્પ દિન, નિમિત્તે સોમવારે મોરબી જિલ્લા મુકામે ડો. બાબાસાહેબ ની પ્રતિમાને ફુલહાર પહેરાવી  અનુ-સૂચિત સમાજના આગેવાનો દ્વારા 23 સપ્ટેમ્બર ના રોજ લીધેલ સંકલ્પને સાર્થક કરવા કટીબધ્ધતા દર્શાવી હતી અને ગરીબ પીડિત શોષિત વંચિત સમાજના ઉધાર માટે તન મન ધનથી સહયોગી બનવા માટેનો સમુહમાં સંકલ્પ કર્યો હતો. અને આ તકે નાનજીભાઈ સોલંકી, ભરતભાઈ સાગઠીયા, હેમંતભાઈ ચાવડા, મુકેશભાઈ ઉભડિયા, નરસિંહભાઇ વરણ, અશોકભાઈ ચાવડા, કમલેશભાઈ સોલંકી, અનિલભાઈ અંબાલિયા, જયેશભાઇ ખરાં, દક્ષાબેન ખરા.નિકિતાબેન સોલંકી., રમેશભાઈ મકવાણા, મુળીબેન મકવાણા, મનસુખભાઈ રાઠોડ, અધિકાર ખરા, રિધ્ધિસા ખરા, યશ સોલંકી, રમેશભાઈ ચાવડા સહિતના હાજર રહ્યા હતા






Latest News