મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી : લેડીસ કર્મચારીઓને ઓકીસમા સેવા લેવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબી : લેડીસ કર્મચારીઓને ઓકીસમા સેવા લેવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના જાગૃત નાગરિક અને પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરીને ઉપરોકત વિષયે જણાવેલ છે કે, સરકારના હુકમ અનવ્યે મહીલાઓ માટે ચાલીસ ટકા નોકરી અનામત આપેલ છે.જે આવકાર દાયક છે.પરંતુ ગુજરાત એસ.ટી.માં મહીલાઓને કંડકટરને બદલે તેઓને ઓફીસમાં નોકરી જેમ કે કંન્ટ્રોલ પોઈન્ટ, કેશ વિભાગ કે અન્ય શાખામા તેમની ભરતી કરવી જોઈએ.

કંડકટરમાં તેમની સેવા લેવી વ્યાજબી નથી કારણ કે મહીલા કંડકટરના ભુતકાળમાં અધિકારી કર્મચારી સાથે ધણા જ વાદ વિવાદ થયેલ છે અને અધિકારી કર્મચારી સામે સાચી ખોટી ફરીયાદો પણ થયેલ છે.તેમજ મહીલા કંડકટર મોઢે દુપટ્ટા બાંધે છે જેથી કોઈ વૃધ્ધાના પૈસા બાકી હોય તો અથવા કોઈ ગંભીર કેસમા તેમની ઓળખ પરેડ કરવી ધણી જ મુશકેલી ઉભી થાય છે.જેને લુંટ કરવી હોય તેને મોઢે બુકાનો બાંધવો પડે આ કયા લુંટ કરવા નીકળે છે..? જેથી ગુજરાત એસ.ટી.નિગમે મહીલા કંડકટરને મોઢે બુકાનો બાંધે છે તે બુકાનો બાંધે નહી તેવા પરિપત્ર જાહેર કરવો જોઈએ તેમજ જો મહીલાને ઓફીસમા નોકરી આપવામા આવશે તો તેના પરિવાર અને પોતાના બાળક માટે પણ ધ્યાન આપી શકશે.બાળકએ આવતી કાલનું રાષ્ટનું ધન છે.જે પણ બરબાદ થતુ અટકે તો આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પી.પી.જોશી દ્વારા મુખ્યમંત્રીને કરાયેલ રજૂઆતમાં માંગ કરવામાં આવેલ છે.






Latest News