મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરની શ્રીમતિ એલ.કે. સંઘવી હાઈસ્કુલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE













વાંકાનેરની શ્રીમતિ એલ.કે. સંઘવી હાઈસ્કુલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

'સ્વચ્છતા પખવાડીયા' ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતા ઝુંબેશ તથા સ્વચ્છતા અને લોકોને જાગૃત કરવાના કાર્યક્રમ યોજાઇ છે ત્યારે સ્વરછતા ઝુંબેશમાં લોક ભાગીદારી સુનિશ્ચિત કરવામાં માટે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં આવેલ શ્રીમતિ એલ.કે. સંઘવી કન્યા ગર્લ્સ હાઈસ્કુલ દ્વારા સ્વચ્છતા જાગૃતિ સાથે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ નાટકના માધ્યમથી શાળની વિદ્યાર્થિનીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી, સ્ટાફ તથા ઉપસ્થિતોને જીવનમાં સ્વચ્છતાના મહત્વ અંગે સમજ  આપવામાં આવી હતી. આ ઉપરાંત સર્વે ઉપસ્થિતોએ જીવનમાં સ્વચ્છતા અપનાવી અન્યને પણ સ્વચ્છતા માટે પ્રેરણા આપવામાં માટેના શપથ લીધા હતા.








Latest News