મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી-હારતોરા કરાયા
SHARE








મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી-હારતોરા કરાયા
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજયંતી નીમીત્તે મોરબીમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી તથા હારતોરા કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના સ્વચ્છતા મીશનને આગળ ધપાવવા અને મોરબીમાં સૌથી વધુ સ્વચ્છતાની જરૂર મોરબી મહાનગરપાલિકામાં છે જેથી કરીને મોરબી મહાનગરપાલિકાને ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

