મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી-હારતોરા કરાયા


SHARE







મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી-હારતોરા કરાયા

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજયંતી નીમીત્તે મોરબીમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી તથા હારતોરા કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના સ્વચ્છતા મીશનને આગળ ધપાવવા અને મોરબીમાં સૌથી વધુ સ્વચ્છતાની જરૂર મોરબી મહાનગરપાલિકામાં છે જેથી કરીને મોરબી મહાનગરપાલિકાને ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ  સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News