મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠનના હોદેદારોએ સાંસદ-ધારાસભ્યની તલવાર આપી કરાયું સન્માન


SHARE















મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠનના હોદેદારોએ સાંસદ-ધારાસભ્યની તલવાર આપી કરાયું સન્માન

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા સાંસદ વિનોદભાઈ ચાવડાનું એકતા એજ લક્ષ્ય સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ તથા સંપૂર્ણ ટીમ દ્વારા ખેસ પહેરાવી તથા તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમ સાથે સાંસદ તથા ધારાસભ્યએ સંગઠનના વિષયમાં ચર્ચા પણ કરી હતી અને સંગઠન જ્યારે રાષ્ટ્રવાદી વિચારોથી કાર્ય કરતું હોય ત્યારે જ્યારે પણ ધાર્મિક વિષયોમાં સંગઠનની જરૂર હશે ત્યારે દરેક પ્રકારે સાથ આપવાની પણ વાત કરવામાં આવી હતી અને હાલમાં હિન્દુ જોડો અભિયાન અંતર્ગત સંગઠન હિંદુને એક તાતણે બાંધી રહ્યું છે ત્યારે જો કોઈ પણ હિન્દુ સાથે કોઈપણ પ્રકારના અત્યાચાર થાય ત્યારે રાજનીતિક પીઠબળ પણ મળતું રહે તે હેતુથી વિશે ચર્ચા થઈ હતી






Latest News