મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની વન અપ સોસાયટીમાં કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની વન અપ સોસાયટીમાં કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો

ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ દશેરાના પાવન પ્રસંગ નિમિત્તે એસ.પી.રોડ  ધ વન અપ નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની થીમ જેમાં રામાયણમહાભારતવેદોગીતાજીહિન્દુ જીવન પદ્ધતિભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક પાત્રોજેવા વિષયો વણી લઇ અને કોણ બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ આ કાર્યક્રમનો ખૂબ ઉત્સાહથી ભાગ લેતા તેઓને અવનવા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો વિચાર આયોજન અને કાર્યક્રમ પ્રસ્તુતકર્તા ડી.કે.બાવરવા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી થાયપરિચિત થાય અને એ તરફ વાંચેવિચારે અને પ્રેરણા મેળવે તે હતો.આ માટે સ્પોનસરોએ ભારત માતાનો ફોટો. વ્યક્તિત્વ વિકાસની ભારતની મહાન નારીઓની પુસ્તીકાનો સેટ અન્ય બાળકોને ઉપયોગી ઘણીબધી ભેટો આપવામાં આવી જેમાં  નિલવાયર ઇન્ડસ્ટ્રીઝ દિવ્યેશભાઈ કલોલાસટેકટોન સિરામિક જગદીશભાઈ ભાડજા, B.H.M ઇમપોર્ટ એકસ્પોર્ટ કલ્પેશભાઈ કાલરીયાઓમ વિધાલય ટંકારા યોગેશભાઇ ઘેટિયાજયંતિભાઇ પારેજીયાદિલીપભાઈ બાવરવા વિગેરે સૌનો સહયોગ રહ્યો હતો તેમ આયોજકોએ જણાવેલ છે.






Latest News