મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા
Breaking news
Morbi Today

મોરબીની વન અપ સોસાયટીમાં કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબીની વન અપ સોસાયટીમાં કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો

ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ દશેરાના પાવન પ્રસંગ નિમિત્તે એસ.પી.રોડ  ધ વન અપ નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની થીમ જેમાં રામાયણમહાભારતવેદોગીતાજીહિન્દુ જીવન પદ્ધતિભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક પાત્રોજેવા વિષયો વણી લઇ અને કોણ બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ આ કાર્યક્રમનો ખૂબ ઉત્સાહથી ભાગ લેતા તેઓને અવનવા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો વિચાર આયોજન અને કાર્યક્રમ પ્રસ્તુતકર્તા ડી.કે.બાવરવા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી થાયપરિચિત થાય અને એ તરફ વાંચેવિચારે અને પ્રેરણા મેળવે તે હતો.આ માટે સ્પોનસરોએ ભારત માતાનો ફોટો. વ્યક્તિત્વ વિકાસની ભારતની મહાન નારીઓની પુસ્તીકાનો સેટ અન્ય બાળકોને ઉપયોગી ઘણીબધી ભેટો આપવામાં આવી જેમાં  નિલવાયર ઇન્ડસ્ટ્રીઝ દિવ્યેશભાઈ કલોલાસટેકટોન સિરામિક જગદીશભાઈ ભાડજા, B.H.M ઇમપોર્ટ એકસ્પોર્ટ કલ્પેશભાઈ કાલરીયાઓમ વિધાલય ટંકારા યોગેશભાઇ ઘેટિયાજયંતિભાઇ પારેજીયાદિલીપભાઈ બાવરવા વિગેરે સૌનો સહયોગ રહ્યો હતો તેમ આયોજકોએ જણાવેલ છે.






Latest News