મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ: મોરબીની રામકૃષ્ણ, જ્ઞાન જ્યોતિ અને એન.જી. વિદ્યાલયમાં ૪૧૫ બાળકોને પ્રવેશ મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે ઉદ્ઘાટન મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરે 1100 દિવડાની મહાઆરતી યોજાશે


SHARE















મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરે 1100 દિવડાની મહાઆરતી યોજાશે

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર સાથે લોકો આસ્થા સાથે જોડાયેલ છે અને ત્યાં નવરાત્રિની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આગામી તા. 17 ને ગુરૂવારે શરદ પૂનમના દિવસે સાંજે 6:45 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે 1100 દિવડાની મહાઆરતી કરવામાં આવશે. જેથી કરીને મહાઆરતીમાં મોરબીના ભક્તોને જોડાવા માટે પ્રસન્નબા જે. રાઠોડ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News