મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ?


SHARE













મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ?

મોરબીના જુના ખારચિયા ગામથી રાજપર (કું) જવાનો રોડ છેલા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય આ રોડને ડામર રોડ બનાવવાની માંગ સાથે કોંગ્રેસ અગ્રણી સુરપાલસિંહ જાડેજાએ રજૂઆત કરેલ છે.માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરીને તેઓએ જણાવ્યું છે કે, જુના ખારચિયા ગામથી રાજપર (કું) સુધીનો રોડ અતિ બિસ્માર છે, ચોમાસા બાદ રોડ પર ચાલી ન શકાય તેવી સ્થિતિ છે.તેમજ અકસ્માતો પણ સર્જાય છે.તેથી રોડને તાત્કાલિક રીપેરીંગ કરવાની જરૂરિયાત હોય રીપેરીંગ કરવા અને રોડને ડામર રોડ બનાવવા માંગ કરવામાં આવેલ છે.






Latest News