મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોને પણ સહકારી બેંક આપશે વ્યાજ વગરની લોન: ખેડૂતો ખુશખુશાલ


SHARE













મોરબી જિલ્લાના ખેડૂતોને પણ સહકારી બેંક આપશે વ્યાજ વગરની લોન: ખેડૂતો ખુશખુશાલ

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદના લીધે ખેડૂતોને મોટું નુકશાન થયેલ છે અને સરકારી સહાયની રાહ જોઈને ખેડૂતો બેઠા છે તેવા સમયે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા રાજકોટ અને મોરબીના ખેડૂતોને લોન આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને મોરબી જિલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી છે

રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો માટે સહકારી બેંક દ્રારા ૧ હજાર કરોડ લોન સહાયની જાહેરાત કરવામાં આવી છે અને આ લોન ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ૧ વર્ષ માટે આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. જેથી કરીને આ બંને જિલ્લાના ખેડૂતોને વધારેમાં વધારે ૫૦ હજાર રૂપિયાની લોન મળશે. ત્યારે ચાલુ વર્ષે વધુ વરસાદના લીધે ખેડૂતોને મોટું નુકશાન થયેલ  છે તેવાં સમયે બેન્કના 2 લાખથી વધુ સભા સદોને મદદરૂપ થવાની ભાવના સાથે જયેશભાઇ રાદડિયા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને મોરબી જિલ્લાના ખેડૂતોએ આવકારી છે અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાવી છે. ખાસ કરીને આ લોન લેવા માટે ખેડૂતોએ કોઇ જ પ્રકારની જામીન આપવાની રહેશે નહિ અને ખેડૂતોને ઝીરો ટકાથી લોન આપવાની છે જેથી ખેડૂતોને ફાયદો થશે.








Latest News