મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

વાંકાનેરના ચાંચડિયા ગામને પીવાનાં પાણીની સમસ્યા સંપૂર્ણ દૂર


SHARE











વાંકાનેરના ચાંચડિયા ગામને પીવાનાં પાણીની સમસ્યા સંપૂર્ણ દૂર

વાંકાનેર તાલુકામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા થકી ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્રારા 100 એલ.પી.સી.ડી. ગ્રુપ સુધારણા યોજનાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું  છે. જેમાં વાંકાનેરના ચાંચડિયા ગામે આ યોજના થકી પીવાનું પાણી દિવાળીની ભેટ સ્વરૂપે મળ્યું છે જેથી ગામ લોકોએ ગુજરાત સરકાર અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ સાથો સાથ જેમણે ગાંધીનગર સુધી અથાગ મહેનત કરીને લોકોને પાણી મળે તેના માટેનું કામ કરાવ્યુ છે તે વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને દામજીભાઈ ધોરિયાનો ગામ લોકોએ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News