બટેકાની આડમાં બિયરની હેરાફેરી !: હળવદના નવા દેવળીયા પાસેથી 8298 બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ: 28.37 લાખનો મુદામાલ કબ્જે મોરબીના નવલખી રોડે ઓટો રીક્ષાને કાર ચાલકે મારી ટક્કર, ત્રણ વ્યક્તિને ઇજા: રવાપર રોડેથી બાઈકની ચોરી વાંકાનેર, માળીયા (મી) અને મોરબીમાં દારૂની ચાર રેડ: 143 બોટલ દારૂ ઝડપાયો, 5 શખ્સ પકડાયા-એકની શોધખોળ મોરબીના જીકિયારી ગામે રહેતા યુવાને એકલવાયા જીવન-બેકારીથી કંટાળીને કર્યો આપઘાત મોરબી નજીક ટાઇલ્સ કટીંગના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદીયાનું કાલથી વિતરણ શરૂ


SHARE















મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદીયાનું કાલથી વિતરણ શરૂ

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દર વર્ષે રાહતદરે અડદીયાનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે કાલથી સર્વજ્ઞાતિ માટે રાહતદરે શુદ્ધ ઘી માંથી બનેલ અડદીયાનું વિતરણ શરૂ કરવામાં આવશે.

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ ઘીમાંથી બનાવેલા અડદીયાનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા 19/11 ને મંગળવારે બપોરે 3:00 વાગ્યાથી મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે અડદીયાનું વિતરણ શરૂ કરવામાં આવશે. અને આ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકિંગની કોઈ જરૂર નથી. તેવું આયોજકોએ જણાવ્યુ છે.




Latest News