મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદીયાનું કાલથી વિતરણ શરૂ


SHARE













મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદીયાનું કાલથી વિતરણ શરૂ

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દર વર્ષે રાહતદરે અડદીયાનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે કાલથી સર્વજ્ઞાતિ માટે રાહતદરે શુદ્ધ ઘી માંથી બનેલ અડદીયાનું વિતરણ શરૂ કરવામાં આવશે.

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ ઘીમાંથી બનાવેલા અડદીયાનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા 19/11 ને મંગળવારે બપોરે 3:00 વાગ્યાથી મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે અડદીયાનું વિતરણ શરૂ કરવામાં આવશે. અને આ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકિંગની કોઈ જરૂર નથી. તેવું આયોજકોએ જણાવ્યુ છે.




Latest News