ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન


SHARE















મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામધામ મંદિર ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 28થી 30 દરમ્યાન આ વ્યાખ્યાનમાળા યોજાશે.

મોરબી પરશુરામધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું કે, પરશુરામધામ મંદિર ખાતે આગમી તા 28, 29 અને 30 ના રોજ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે જે રોજ સાંજે 5 થી 7 સુધી ચાલશે અને વક્તા સ્વામી હરીબ્રહ્મોન્દ્રાનંદ તીર્થ આચાર્ય (આદિ શંકરબ્રહ્મ વિધાપીઠ-ઉત્તરકાશી) વાળા શ્રોતાઓને વ્યખ્યાન આપશે. જેથી ધર્મપ્રેમી જનતાએ વ્યાખ્યાનમાળાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.




Latest News