શંકાસ્પદ રીતે ખાતરની હેરાફેરી: મોરબીમાં યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો મોરબીના પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન સહિત 34 લોકો સાથે વિઝા-એર ટિકિટના નામે 14.89 લાખની છેતરપિંડી મોરબીમાં વિદેશી દારૂની જુદીજુદી 5 રેડમાં મોંઘીદાટ દારૂની બોટલ સહિત લાખોનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ મોરબી હળવદ રોડ ઉપર કારમાં દારૂની મહેફિલ કરતાં આપના બે આગેવાન દારૂની બેટલો સાથે પકડાયા મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામધામ મંદિર ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 28થી 30 દરમ્યાન આ વ્યાખ્યાનમાળા યોજાશે.

મોરબી પરશુરામધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું કે, પરશુરામધામ મંદિર ખાતે આગમી તા 28, 29 અને 30 ના રોજ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે જે રોજ સાંજે 5 થી 7 સુધી ચાલશે અને વક્તા સ્વામી હરીબ્રહ્મોન્દ્રાનંદ તીર્થ આચાર્ય (આદિ શંકરબ્રહ્મ વિધાપીઠ-ઉત્તરકાશી) વાળા શ્રોતાઓને વ્યખ્યાન આપશે. જેથી ધર્મપ્રેમી જનતાએ વ્યાખ્યાનમાળાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.






Latest News