ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામધામ મંદિર ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 28થી 30 દરમ્યાન આ વ્યાખ્યાનમાળા યોજાશે.

મોરબી પરશુરામધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું કે, પરશુરામધામ મંદિર ખાતે આગમી તા 28, 29 અને 30 ના રોજ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે જે રોજ સાંજે 5 થી 7 સુધી ચાલશે અને વક્તા સ્વામી હરીબ્રહ્મોન્દ્રાનંદ તીર્થ આચાર્ય (આદિ શંકરબ્રહ્મ વિધાપીઠ-ઉત્તરકાશી) વાળા શ્રોતાઓને વ્યખ્યાન આપશે. જેથી ધર્મપ્રેમી જનતાએ વ્યાખ્યાનમાળાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.






Latest News