મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરાઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ!
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન


SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામધામ મંદિર ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 28થી 30 દરમ્યાન આ વ્યાખ્યાનમાળા યોજાશે.

મોરબી પરશુરામધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું કે, પરશુરામધામ મંદિર ખાતે આગમી તા 28, 29 અને 30 ના રોજ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે જે રોજ સાંજે 5 થી 7 સુધી ચાલશે અને વક્તા સ્વામી હરીબ્રહ્મોન્દ્રાનંદ તીર્થ આચાર્ય (આદિ શંકરબ્રહ્મ વિધાપીઠ-ઉત્તરકાશી) વાળા શ્રોતાઓને વ્યખ્યાન આપશે. જેથી ધર્મપ્રેમી જનતાએ વ્યાખ્યાનમાળાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.






Latest News