મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી)ના સભ્યોની કુટુંબ યાદી અપડેટ કરવા કવાયત


SHARE













મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી)ના સભ્યોની કુટુંબ યાદી અપડેટ કરવા કવાયત

મોરબીમાં આવેલ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળામાં નોંધાયેલા જ્ઞાતિ સભ્યોની કુટુંબની માહિતી અપડેટ કરવાનું એક અભિયાન 13, ડિસેમ્બર સુધીમાં હાથ ધરવવામાં આવ્યું છે. જેથી કરીને નોંધાયેલા જ્ઞાતિ સભ્યોના કુટુંબની માહિતી નામ, સરનામું, મોબાઈલ નંબર, કુટુંબની સંખ્યા વગેરે જેવી વિગતો વહેલી તકે આપવામાં આવે તે જરૂરી છે ત્યાર બાદ તે માહિતીને અપડેટ કરવામાં આવશે જેથી આગામી 13, ડિસેમ્બર શુક્રવાર સુધીમાં જ્ઞાતિની ભોજનશાળા (વાડી) એ સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 માં સભ્યના કુટુંબની માહિતીને અપડેટ, સુધારો કે ફેરફાર કરવામાં આવશે. સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ છે.

તેમજ જ્ઞાતિ સભ્ય સ્વ.પ્રો. ડૉ. હર્ષદરાય જન્મશંકરભાઈ શુક્લ (હાલ ભાવનગર) તેમની જ્ઞાતિ પ્રત્યેની પ્રીતિ,ભાતૃભાવને કારણે  ઈચ્છા હતી કે, આપણા જ્ઞાતિ સભ્યોના પરિવારનું ભોજન કરાવવું છે. આ ઈચ્છા તેમના પુત્રો હેમંતભાઈ, મનોજભાઈ અને પુનીતભાઈ પૂરી કરવાના છે. અને આગમી તા 15/12 રવિવારના રોજ બપોરે 11:30 કલાકે જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી વાડીએ જ્ઞાતિ સભ્ય જ્યારે કુટુંબની માહિતી આપવા માટે આવે ત્યારે આમંત્રણ પત્રક અને ભોજન પાસ આપવામાં આવશે. તેવું જ્ઞાતિના પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળની યાદીમાં જણાવ્યુ છે.






Latest News