મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

નવનિર્માણ આંદોલનને 20 મીએ 50 વર્ષ પૂર્ણ: મોરબી ABVP દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન


SHARE













નવનિર્માણ આંદોલનને 20 મીએ 50 વર્ષ પૂર્ણ: મોરબી ABVP દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન

 મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલ L.E કૉલેજમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને આગામી તા 20 ના રોજ 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હકે. ત્યારે નવનિર્માણ આંદોલનએ એવું આંદોલન હતું કે, જેને દેશની સતા પલટાવી નાખી હતી. તત્કાલીન સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ આંદોલનના કારણે રાજીનામું આપી દીધું હતું. આ આંદોલનને લઈને મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આગમી તા 20 ડિસેમ્બરે મોરબીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.






Latest News