મોરબીમાં શાળાના શિક્ષણ દરમ્યાન તોફાની અને કોલેજમાં 13 એટીકેટી લેનાર યુવાન બન્યો પીએસઆઈ
નવનિર્માણ આંદોલનને 20 મીએ 50 વર્ષ પૂર્ણ: મોરબી ABVP દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન
SHARE
નવનિર્માણ આંદોલનને 20 મીએ 50 વર્ષ પૂર્ણ: મોરબી ABVP દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલ L.E કૉલેજમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને આગામી તા 20 ના રોજ 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હકે. ત્યારે નવનિર્માણ આંદોલનએ એવું આંદોલન હતું કે, જેને દેશની સતા પલટાવી નાખી હતી. તત્કાલીન સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ આંદોલનના કારણે રાજીનામું આપી દીધું હતું. આ આંદોલનને લઈને મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આગમી તા 20 ડિસેમ્બરે મોરબીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.