મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે લગ્ન પહેલા ડોક્ટર દંપતીએ સમાજવાડીમાં કર્યું વૃક્ષારોપણ


SHARE







મોરબીના ધરમપુર ગામે લગ્ન પહેલા ડોક્ટર દંપતીએ સમાજવાડીમાં કર્યું વૃક્ષારોપણ

મોરબીના ધરમપુર ગામના રહેવાસી દેવજીભાઈ માકાસણાની દીકરી ડો. ધારાના લગ્ન ગામમાં આવેલ પટેલ સમાજ વાડી ખાતે રાખવામા આવ્યા હતા અને તેના લગ્ન હીરાપર ગામના રહેવાસી રાજેશભાઈ સવસાણીના દીકરા ડો. આશિષ સાથે યોજાયા હતા ત્યારે ડો. આશિષ સવસાણી અને ડો. ધારા દ્વારા સમાજ વાડીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવી હતું અને ખાસ કરીને કોરોના કાળમાં ઓક્સિજનની ઉણપ ઊભી થયેલ હતી ત્યારથી લોકો વૃક્ષા રોપણ માટે જાગૃત બનેલ છે. અને વાવાઝોડા વખતે અસંખ્ય વૃક્ષો પડી જવાથી ઓક્સિજન અને વૃક્ષોના મહત્વને ધ્યાનમાં રાખીને પ્રકૃતિનું જતન થાય અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે તે હેતુથી આ ડોક્ટર યુગલે લગ્નના ફેરા પહેલાં સમાજવાડીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી સમાજને નવી રાહ ચીંધી છે.






Latest News