મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબી : જીવાપર ગામે પુસ્તકાલય ખુલ્લુ મુકાયુ


SHARE













મોરબી : જીવાપર ગામે પુસ્તકાલય ખુલ્લુ મુકાયુ

નવા જીવાપર (આમરણ) ગામે ગામજનો માટે "શિવ ગ્રંથાલય"નું ઉદ્ઘાટન ડો.લખમણભાઇ કંઝારિયાના મકાનમાં પિતાશ્રી મોહનભાઈ તથા માતૃશ્રી પ્રેમીબેનના હસ્તે સર્વે ગામજનો માટે ખુલ્લું મુકાયું હતુ.આ ગ્રંથાલયમાં ગામજનો માટે આધ્યાત્મિક, ધાર્મિક, સાહિત્ય અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવું સાહિત્ય તેમ જ દૈનિકપત્રો અને સામયિકોની સુવિધા મળશે.ગ્રામજનો માટે જ્ઞાનનું પરબ ખુલ્લુ મુકવામાં આવેલ છે.આ ગ્રંથાલયનો લાભ લેવા ગ્રામજનોને ડો.લખમણભાઇ કંઝારિયાએ અનુરોધ કરેલ છે.આ પ્રસંગે ગામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા






Latest News