મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભ યોજાયો


SHARE















મોરબીમાં શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભ યોજાયો

શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી) મોરબીમાં નોંધાયેલા સભ્યોના ૧૦૦૦ થી વધુ કુટુંબીજનોનું જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભ યોજાયુ હતુ.શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ મોરબીના જ્ઞાતિ સભ્ય સ્વ.પ્રો.ડૉ.હર્ષદરાય જન્મશંકરભાઈ શુક્લ (હાલ ભાવનગર) તેમની જ્ઞાતિ પ્રત્યેની પ્રીતિ અને ભાતૃભાવને કારણે ઈચ્છા હતી કે આપણા જ્ઞાતિ સભ્યોના પરિવારનું ભોજન કરાવવામાં આવે.આ ઈચ્છા તેમના પિતૃભક્ત પુત્રો હેમંતભાઈ, મનોજભાઈ અને પુનીતભાઈએ પૂરી કરી હતી અને જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના સહયોગથી જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભનું આયોજન થયું હતું. આ તકે ૧૦૦૦ થી વધુ કુટુંબીજનોએ બધા જ જ્ઞાતિજનો વરિષ્ઠો, યુવાનો, બાળકોએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો તેમ જ્ઞાતિ પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળની યાદી જણાવે છે






Latest News